નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ ભારતીય નૌકાદળનો કહેવામાં આવતો એક વીડિયો આજે શેર કરવામાં આવી રહ્યો છે કેટલાક જહાજોને વીડિયોમાં લાઇટથી સજ્જ જોઇ શકાય છે વાયરલ વીડિયોમાં આ જહાજોની ઉપર આકાશમાં ફટાકડા પણ જોઇ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ પોલીસ કસ્ટડીમાં હત્યા કરાયેલા કાળા માણસ જ્યોર્જ ફ્લોઈડની પુત્રીની માફી માંગવાના દાવા સાથે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો...
નવી દિલ્હિ વિશ્વાસ ટીમ સોશીયલ મીડિયા ઉપર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં લખેલું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબ્લ્યુએચઓ એ મગજને નુકસાન પહોંચાડવાની સાત મોટી ટેવ જાહેર કરી છે ડબ્લ્યુએચઓનો...
નવી દિલ્હિ વિશ્વાસ ન્યુઝ સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવતી પોસ્ટમાં દાવો કરવામાં આવે છે કે એક સપ્તાહ સુધી મલ્ટીવિટામીન વિટામીન સી અથવા ઝિંકની દવા આપવાથી કોરોનાનો ચેપ મટી જાય છે વિશ્વાસ ન્યુઝની...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વિશાળ ક્રુઝ શિપ એક સાંકડી નહેરની વચ્ચેથી બહાર આવતુ જોઇ શકાય છે વીડિયોની સાથેની વિગત મુજબ આ વીડિયો ગુજરાતના...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ યુપીમાં હાથરસની ઘટના બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધીની એક હસતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તેવા દાવા સાથે કે તેમનો આ ફોટો તેઓ જ્યારે...
એક ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તે વ્યક્તિના ગળામા કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે વિશ્વાસ ન્યૂઝે તેની તપાસ કરી અને તે પોસ્ટ ભ્રામક હોવાનું જાણવા મળ્યું આ ફોટો...
સોશિયલ મીડિયા પર શેર કરેલી વિડિઓમાં એક વ્યક્તિ ચીપીયાનો ઉપયોગ કરીને હોઠમાંથી લાર્વા કાઢતો બતાવે છે પોસ્ટના લખાણમાં દાવો કરવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિએ આજથી ઓછામાં ઓછા 48 કલાકથી વધુ સમય સુધી...
સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટ દાવો કરે છે કે વિટામિન સી નુ વધારે પ્રમાણમાં સેવન કરવાથી કોરોનાવાયરસનો ફેલાવો ધીમો પડી શકે છે અથવા રોકી શકાય છે વિશ્વાસ ન્યૂઝે તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વાયરલ...
સોશિયલ મીડિયા પર એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાવાયરસ 26 – 27 ડિગ્રી સેલ્સિયસથી ઉપરના તાપમાને મૃત્યુ પામે છે તે વધુમાં જણાવે છે કે ગરમ પાણી અને સૂર્યની હાજરીમાં પીવાથી અસરકારક બનશે...
સોશિયલ મીડિયા પર એક સંદેશ વાયરલ થઈ રહ્યો છે જેમાં જણાવાયું છે કે આરોગ્ય મંત્રાલયે કોરોનાવાયરસ ફાટી નીકળવાની રોકથામ અંગે કટોકટી જાહેરનામું બહાર પાડ્યું છે જાહેરનામામાં લોકોને ગળા ભેજવાળી રાખવા અને...
સોશિયલ મીડિયા પર એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આલ્કોહોલ કોરોનાવાયરસને મારી નાખે છે પોસ્ટની સાથે એક સ્ક્રીનગ્રાબ એક માણસનો ફોટો દર્શાવતો શેર કરવામાં આવ્યો છે અને તેને ન્યૂઝ ફોર્મેટમાં...
સોશિયલ મીડિયા પર એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકન વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાવાયરસને મટાડવાની નવી રસી વિકસાવવામાં આવી છે પોસ્ટ આગળ દાવો કરે છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત...
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હળદર અને લીંબુ કોરોનાવાયરસ સામે લડવામાં મદદ કરે છે વિશ્વાસ ન્યૂઝે તપાસ કરતાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટ ખોટી છે નિષ્ણાતોના જણાવ્યા...
નવી દિલ્હી વિશ્વાસ ન્યુઝ સોશિયલ મીડિયા પર એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટિશ્યુ પેપરમાં કોરોનાવાયરસ મળી આવ્યો છે ન્યૂઝ ફોર્મેટમાં જે સ્ક્રીનગ્રેબ પણ છે તે પોસ્ટમાં પ્રકાશિત એક ટેક્સ્ટ...
19 માર્ચ 2020 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસ ફાટી નીકળતાં રાષ્ટ્રને સંબોધન કરતાં 22 માર્ચ 2020 ને રવિવારે સવારે 7 થી રાત્રિના 9 સુધી રાષ્ટ્રવ્યાપી સાવચેતીના ભાગરૂપે ‘જનતા...
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કારેલાનો રસ 2 કલાકમાં નવિન કોરોનાવાયરસનો અસરકારક રીતે ઉપચાર કરી શકે છે આ પોસ્ટમાં બિહારના આરોગ્ય વિભાગના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો...