નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ ચીનમાં કોરોના રોગચાળો સતત તબાહી મચાવી રહ્યો છે વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના XBBનું નવું વેરિઅન્ટ ત્યાં તબાહી મચાવી રહ્યું છે આને લગતા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર...
વિશ્વાસ સમાચાર નવી દિલ્હી ફાઈઝર રસી વિશેની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરના વાઇસ પ્રેસિડેન્ટ રેડી જોન્સનની છેતરપિંડી...
નવી દિલ્હી Vishvas News સોશ્યલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં કેટલાક દર્દીઓ જમીન પર બે કતારોમાં પડેલા જોવા મળે છે જ્યારે એક દર્દી પલંગ પર નજરે પડે છે અને તે સલાઇન ચઢી રહ્યો છે દાવો...
નવી દિલ્હિ વિશ્વાસ ટીમ સોશીયલ મીડિયા ઉપર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં લખેલું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબ્લ્યુએચઓ એ મગજને નુકસાન પહોંચાડવાની સાત મોટી ટેવ જાહેર કરી છે ડબ્લ્યુએચઓનો...
નવી દિલ્હિ વિશ્વાસ ન્યુઝ સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવતી પોસ્ટમાં દાવો કરવામાં આવે છે કે એક સપ્તાહ સુધી મલ્ટીવિટામીન વિટામીન સી અથવા ઝિંકની દવા આપવાથી કોરોનાનો ચેપ મટી જાય છે વિશ્વાસ ન્યુઝની...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો વાયરલ થયો છે જેમાં કેટલાક લોકો નકલી દાવા કરી રહ્યા છે વપરાશકર્તાઓ દાવો કરી રહ્યા છે કે વીડિયોમાં જોવા મળતી મહિલા મેદાંતા હોસ્પિટલની...
નવી દિલ્હી વિશ્વાસ ન્યુઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ મહામારી જેવી કોઈ બાબત છે જ નહિ પરંતુ તે ગેટ્સ ફાઉન્ડેશનનું એક કવરઅપ છે આ પોસ્ટમાં આગળ દાવો...
એક ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તે વ્યક્તિના ગળામા કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે વિશ્વાસ ન્યૂઝે તેની તપાસ કરી અને તે પોસ્ટ ભ્રામક હોવાનું જાણવા મળ્યું આ ફોટો...
સોશિયલ મીડિયા પર શેર કરેલી વિડિઓમાં એક વ્યક્તિ ચીપીયાનો ઉપયોગ કરીને હોઠમાંથી લાર્વા કાઢતો બતાવે છે પોસ્ટના લખાણમાં દાવો કરવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિએ આજથી ઓછામાં ઓછા 48 કલાકથી વધુ સમય સુધી...
સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટ દાવો કરે છે કે વિટામિન સી નુ વધારે પ્રમાણમાં સેવન કરવાથી કોરોનાવાયરસનો ફેલાવો ધીમો પડી શકે છે અથવા રોકી શકાય છે વિશ્વાસ ન્યૂઝે તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વાયરલ...
સોશિયલ મીડિયા પર એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાવાયરસ 26 – 27 ડિગ્રી સેલ્સિયસથી ઉપરના તાપમાને મૃત્યુ પામે છે તે વધુમાં જણાવે છે કે ગરમ પાણી અને સૂર્યની હાજરીમાં પીવાથી અસરકારક બનશે...
સોશિયલ મીડિયા પર એક સંદેશ વાયરલ થઈ રહ્યો છે જેમાં જણાવાયું છે કે આરોગ્ય મંત્રાલયે કોરોનાવાયરસ ફાટી નીકળવાની રોકથામ અંગે કટોકટી જાહેરનામું બહાર પાડ્યું છે જાહેરનામામાં લોકોને ગળા ભેજવાળી રાખવા અને...
સોશિયલ મીડિયા પર એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આલ્કોહોલ કોરોનાવાયરસને મારી નાખે છે પોસ્ટની સાથે એક સ્ક્રીનગ્રાબ એક માણસનો ફોટો દર્શાવતો શેર કરવામાં આવ્યો છે અને તેને ન્યૂઝ ફોર્મેટમાં...
સોશિયલ મીડિયા પર એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકન વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાવાયરસને મટાડવાની નવી રસી વિકસાવવામાં આવી છે પોસ્ટ આગળ દાવો કરે છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત...
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હળદર અને લીંબુ કોરોનાવાયરસ સામે લડવામાં મદદ કરે છે વિશ્વાસ ન્યૂઝે તપાસ કરતાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટ ખોટી છે નિષ્ણાતોના જણાવ્યા...
નવી દિલ્હી વિશ્વાસ ન્યુઝ સોશિયલ મીડિયા પર એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટિશ્યુ પેપરમાં કોરોનાવાયરસ મળી આવ્યો છે ન્યૂઝ ફોર્મેટમાં જે સ્ક્રીનગ્રેબ પણ છે તે પોસ્ટમાં પ્રકાશિત એક ટેક્સ્ટ...
19 માર્ચ 2020 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસ ફાટી નીકળતાં રાષ્ટ્રને સંબોધન કરતાં 22 માર્ચ 2020 ને રવિવારે સવારે 7 થી રાત્રિના 9 સુધી રાષ્ટ્રવ્યાપી સાવચેતીના ભાગરૂપે ‘જનતા...